Loading...

Facilities

ધર્મશાળા / Dharamshala

કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર શ્રી આગલોડ તીર્થ ખાતે રુમ ધરાવતી ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં યાત્રાળુઓની દરેક પ્રાથમિક સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ધર્મશાળામાં ખૂબ જ મામૂલી રકમમાં રુમ મેળવી શકાય છે.

Dharamshala-2
Dharamshala-3
Dharamshala-5
Dharamshala-1
Dharamshala-4


Bhojanshalac
Bhojanshala-b
Bhojanshala-a
Bhojanshala-d


ભોજનશાળા / Bhojanshala

તીર્થમાં જાત્રાએ આવનાર દરેક ભક્તને જૈન સાત્વિક ભોજન મળી રહે તે માટે ભોજનશાળાની વ્યવસ્થા છે જેમાં નવકારશી, બપોરનું અને સાંજનું ભોજન પીરસવામાં આવે છે. તેમજ આયંબિલ-એકાસણાનાં આરાધકો માટે વાપરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઉપાશ્રય / Upashray

સંપૂર્ણપણે તીર્થરૂપે વિક્સિત શ્રી આગલોડ તીર્થ ખાતે પૂજ્ય સાધુ ભગવંતો તથા સાધ્વિ ભગવંતોની સ્થિરતા માટે ઉપાશ્રય છે.
ઉપાશ્રયમાં એક સાથે મોટી સંખ્યામાં પૂજ્ય ગુરૂ ભગવંતો મુકામ કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે.

Upashray-1
Facilities-img-khatu2
Facilities-img-khatu1
Facilities-img-khatu3


વૈયાવચ ખાતું / Vaiyavach Khatu

શ્રી આગલોડ તીર્થમાં સ્થિરતા કરતા દરેક સાધુ તેમજ સાધ્વિ ભગવંતોની તમામ આવશ્યક્તાનું સંસ્થા દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. પૂજ્યશ્રીઓની તપ-ભક્તિમાં કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે શ્રી આગલોડ તીર્થ ખાતે વૈયાવચ ખાતું ચલાવવામાં આવે છે